રાજય વ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત સૂર્ય નમસ્કાર સ્પર્ધા અંગેના આયોજન બાબત

રાજય વ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત સૂર્ય નમસ્કાર સ્પર્ધા અંગેના આયોજન બાબત  

રાજય વ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત સૂર્ય નમસ્કાર સ્પર્ધા અંગેના આયોજન બાબત 

મહત્વપૂર્ણ લિંક 




BISAG ના માધ્યમથી તાલીમ  બાબતનો  તા.11/12/2023 લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક 

સૂર્યનમસ્કાર સ્પર્ધા ગ્રામ્ય કક્ષાથી રાજય કક્ષા સુધી લાખો રુ. ના ઈનામો જીતવાની તક રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક 

સૂર્યનમસ્કાર સ્પર્ધામાં ભાગ લેવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો  

સૂર્ય નમસ્કાર સ્પર્ધા ૨૦૨૩-૨૪ અંતર્ગત ગ્રામ્ય કક્ષા / વોર્ડ કક્ષાએ યોજાનાર સ્પર્ધામાં નિર્ણાયક દ્વારા કરેલ પેપર વર્ક અપલોડ કરવા માટેની લીંકઃ **

• 19 ડિસેમ્બરે ગામ, નગરપાલિકા, મહાનગરપાલિકા વોર્ડ કક્ષાની સ્પર્ધા

• 23 ડિસેમ્બરે તાલુકા, નગરપાલિકા અને ઝોન કક્ષાની સ્પર્ધા

• 26 ડિસેમ્બરે જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધા યોજાશે. જ્યારે

• રાજ્ય કક્ષાની સ્પર્ધા 30 ડિસેમ્બરે યોજાશે.

સૂર્ય નમસ્કાર સ્પર્ધા ૨૦૨૩-૨૪ અંતર્ગત ગ્રામ્ય કક્ષા / વોર્ડ કક્ષાએ યોજાનાર સ્પર્ધામાં નોડલ અધિકારી તરીકે રજીસ્ટ્રેશન કરવા માટેની લીંકઃ **

*🧘🏻‍♂️સૂર્ય નમસ્કાર સ્પર્ધા🧘🏻‍♀️*

યોગાભ્યાસ થકી ગુજરાતના નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે રાજ્યમાં પ્રથમવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાન🧘🏻‍♂️*

🧘🏻‍♀️ આ મહાઅભિયાન તા.૧લી ડિસેમ્બર-૨૦૨૩ થી ૧લી જાન્યુઆરી-૨૦૨૪, એમ એક મહિના સુધી ચાલશે.

● આ મહાભિયાન અંતર્ગત *તા.૬ ડિસેમ્બર થી આગામી ૩૧મી ડિસેમ્બર* સુધી સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન થશે.

🧘🏻‍♂️ સમગ્ર રાજ્યમાં ૨૦ હજારથી વધુ સ્થળોએ આ યોગ સ્પર્ધાનું આયોજન થશે, જેમાં *અંદાજે રૂપિયા ૨ કરોડથી વધુ રકમના ઇનામો* યોગ સ્પર્ધકોને આપવામાં આવશે.

● ગ્રામ્ય, શાળા અને વોર્ડ કક્ષાથી શરૂ કરી રાજ્યકક્ષા સુધી યોજાનાર આ સ્પર્ધામાં ભાગ લેવા માટે નાગરિકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

🧘🏻‍♀️ *આ સ્પર્ધામાં ભાગ લેવા તા.૦૬ થી ૧૨ ડિસેમ્બર ૨૦૨૩ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન થઇ શકશે.*

● ત્યારબાદ *તા.૧૫ ડિસેમ્બર* ના રોજ ગ્રામ્યકક્ષા, નગરપાલિકા અને મહાનગરપાલિકા વોર્ડકક્ષા સ્પર્ધાની સ્પર્ધા યોજાશે.

🧘🏻‍♂️ ત્યારબાદ *તા.૧૯ ડિસેમ્બર* ના રોજ તાલુકા તથા ઝોનકક્ષા સ્પર્ધા, *તા. ૨૪ ડિસેમ્બર* ના રોજ જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષા સ્પર્ધા અને અંતમાં *તા.૨૯ ડિસેમ્બર* ના રોજ રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજાશે.

● સ્પર્ધાની કેટેગરી વય મુજબ ત્રણ ભાગમાં કરવામાં આવી છે. *જેમાં ૦૯ થી ૧૮ વર્ષ, ૧૯ થી ૪૦ વર્ષ અને ૪૧ વર્ષથી ઉપરની વય એમ ત્રણ કેટેગરીમાં* નાગરિકો ભાગ લઇ શકશે.

🧘🏻‍♀️ ગ્રામ્ય / શાળા / વોર્ડ કક્ષાએ કેટેગરી વાઇઝ વિજેતાઓને રૂ. ૧૦૧ રોકડ પુરસ્કાર અપાશે.

● *જ્યારે તાલુકા / નગરપાલિકા / ઝોન કક્ષાએ વિજેતા થયેલા સ્પર્ધકોને વય જુથ મુજબ એક ભાઇ અને એક બહેનને રૂ. ૧૦૦૦નું રોકડ ઇનામ અપાશે.*


🧘🏻‍♂️ જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ વિજેતા થયેલા પ્રથમ ભાઇ અને પ્રથમ બહેનને રૂા. ૨૧,૦૦૦/- દ્રિતિય ભાઇ અને બહેનને રૂા. ૧૫,૦૦૦/- અને તૃતિય ભાઇ અને બહેનને રૂા. ૧૧,૦૦૦ રોકડ પુરષ્કાર આપવામાં આવશે.

● *રાજ્ય કક્ષાએ વિજેતા થનાર પ્રથમ વિજેતા ભાઇ અને બહેનને રૂા. ૨,૫૦,૦૦૦/- , દ્રિતીય ભાઇ અને બહેનને રૂા. ૧,૭૫,૦૦૦/- અને તૃતિય ભાઇ અને બહેનને રૂા. ૧,૦૦,૦૦૦/- રોકડ પુરષ્કાર આપવામાં આવશે.*

🧘🏻‍♀️ આ ઉપરાંત તમામ પાર્ટીશીપન્ટને ડીજીટલ સર્ટીફીકેટ પણ આપવામાં આવશે.

● સ્પર્ધા પૂર્ણ થયા બાદ *તા.૧ જાન્યુઆરી ૨૦૨૪* ના દિવસે મોઢેરા-સૂર્ય મંદિર, મહેસાણા ખાતે ભગવાન સૂર્ય નારાયણની હાજરીમાં નવા વર્ષના પ્રથમ સૂર્યની કિરણ સાથે સૂર્ય નમસ્કાર દ્વારા સૂર્ય દેવતાની આરાધના કરતા સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.

🧘🏻‍♂️ *જેમાં રાજ્ય કક્ષાએ વિજેતા સ્પર્ધકોનો ભવ્ય સન્માન સમારોહ યોજાશે.*

● તે જ દિવસે સમગ્ર રાજ્યમાં જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકા કક્ષાએ ૧૯૦ જેટલા સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.

🧘🏻‍♀️ *રજીસ્ટ્રેશન કરવાની લીંક*🧘🏻‍♂️👇


*https://snc.gsyb.in/*

રાજય વ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત સૂર્ય નમસ્કાર સ્પર્ધા અંગેના આયોજન બાબત

રાજય વ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત સૂર્ય નમસ્કાર સ્પર્ધા અંગેના આયોજન બાબત

મહાનગરપાલિકા/તાલુકા કક્ષાએ યોગશિબિરો,યોગ સંવાદ, યોગ જાગરણ રેલી, યોગ પે ચર્ચા તેમજ અલગ અલગ યોગના કાર્યક્રમો યોજવામાં આવે છે.જે પૈકી યોગનો પ્રચાર પ્રસાર થાય અને યોગને પ્રોત્સાહન મળે તે માટે આ વર્ષે પ્રથમ વખત સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવાનું નકકી કરવામાં આવેલ છે, જેનો હેતુ, વર્ણન અને શરતોની વિગત નીચે મુજબ છે. સૂર્ય નમસ્કાર

સ્પર્ધાનો ઉદેશઃસૂર્ય નમસ્કાર એ સૂર્યની ઉપાસના માટે છે જેનાથી ઉર્જા અને શકિત મળે છે. સાથે યોગ એ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને લોકોમાં યોગ અંગે જાગૃતિ આવે અને બહોળા પ્રમાણમાં યોગનો પ્રચાર પ્રસાર થાય તેમજ સૂર્ય નમસ્કારમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને પ્રોત્સાહન મળે તે માટેનો છે,
પસંદગી પ્રક્રિયાઃ

(૧) પ્રથમ તબકકામાં ગ્રામ્ય કક્ષાએ કુલઃ ૦૬ શ્રેષ્ઠ સ્પર્ધક જેમાં વય જુથ મુજબ એક ભાઇ અને એક બહેનની પસંદગી કરવામાં આવશે. અને તે જ રીતે ન.પા. અને મનપા વોર્ડ કક્ષાએ જેમાં વય જુથ મુજબ એક ભાઇ અને એક બહેનની પસંદગી કરવામાં આવશે.

(ર) બીજા તબકકામાં ગ્રામ્ય કક્ષાના વિજેતા ૦૬ સ્પર્ધક અને ન.પા. વોર્ડના વિજેતા ૦૬ સ્પર્ધકએ તાલુકા હેડ કર્વાટર કક્ષાએ સ્પર્ધામાં ભાગ લઇ શકશે. અને તે જ રીતે મનપા વોર્ડ કક્ષાના વિજેતા ૦૬ સ્પર્ધકએ મહાનગરપાલિકા ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાગ લઇ શકશે, જેમાં પણ વય જુથ મુજબ એક ભાઈ અને એક બહેનની પસંદગી કરવામાં આવશે.

(૩) ત્રીજા તબકકામાં તાલુકા કક્ષાના વિજેતા ૦૬ સ્પર્ધક અને નગરપાલિકા વોર્ડના ૦૬ સ્પર્ધક કુલઃ ૧૨ સ્પર્ધકએ જિલ્લા કક્ષાએ અને તે જ રીતે મહાનગરપાલિકા ઝોન કક્ષાના વિજેતા ૦૬ સ્પર્ધકએ મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લઇ શકશે. જેમાં કોમન રેન્ક થઇ થશે જેમાં ૦૩ ભાઈઓ અને ૦૩ બહેનો પ્રથમ, દ્વિતિય અને તૃતિય એ રીતે પસંદગી ઘશે

(૪) ચોથા તબકકામાં જિલ્લા કક્ષાના વિજેતા ૦૬ સ્પર્ધક રાજય કક્ષાએ અને તે જ રીતે મહાનગરપાલિકા કક્ષાના વિજેતા ૦૬ સ્પર્ધક પણ રાજય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ શકશે.

ઉપરદર્શાવેલ મુજબ પસંદગી પામેલ સ્પર્ધકોએ જે તે કક્ષા મુજબ થનાર સૂર્યનમસ્કાર સ્પર્ધામાં હાજર રહેવાનું રહેશે, જેમાં ગ્રામ્ય / વોર્ડ / તાલુકા / નગરપાલિકા / ઝોન કક્ષાએ ભાગ લેનારને સ્વખર્ચે આવવાનું રહેશે. જયારે જિલ્લા / મહાનગરપાલિકા અને રાજય કક્ષાની સ્પર્ધા માટે આવનાર સ્પર્ધકને અને તેમની સાથે આવનાર એક વ્યકિતને ટી.એ. / ડી.એ. આપવામાં આવશે. અન્ય કોઇ સુવિધાઓ આપવામાં આવનાર નથી.

(૧) ગ્રામ્ય કક્ષાએ / ન.પા. અને મનપા વોર્ડ કક્ષાએ પસંદગી કરવા માટે કુલઃ ૭૪ લોકોની ટીમ બનાવવામાં આવશે. જેમાં શાળાના વ્યાયામ શિક્ષક (ન હોય ત્યાં અન્ય શિક્ષક), ગુજરાત રાજય યોગ બોર્ડના યોગ કોચ / યોગ ટ્રેનર, યોગ સાથે સંકળાયેલ NGOs કે સંસ્થાઓના કોઈ પણ એક સભ્ય અને એક ટેકનીકલ નિષ્ણાંતની ટીમ રહેશે, જે ગ્રામ્ય કક્ષાએ / ન.પા. અને મનપા વોર્ડ કક્ષાએ લેવલે યોજાનાર સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારની પસંદગી કરશે, અને તેઓના નામ ગુજરાત રાજય યોગ બોર્ડને આપશે..

(ર) તાલુકા કક્ષાએ / ઝોન કક્ષાએ પસંદગી કરવા માટે કુલઃ ૦૪ લોકોની ટીમ બનાવવામાં આવશે. જેમાં શાળાના

વ્યાયામ શિક્ષક (ન હોય ત્યાં અન્ય શિક્ષક), ગુજરાત રાજય યોગ બોર્ડના યોગ કો/યોગ ટ્રેનર, યોગ સાથે સંકળાયેલ NGOs કે સંસ્થાઓના કોઇ પણ એક સભ્ય અને એક ટેકનીકલ નિષ્ણાંતની ટીમ રહેશે. જે જિલ્લાકક્ષાએ/મહાનગરપાલિકા કક્ષાએ લેવલે યોજાનાર સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારની પસંદગી કરશે. અને તેઓના નામ ગુજરાત રાજય યોગ બોર્ડને આપશે.

વ્યાયામ શિક્ષક (ન હોય ત્યાં અન્ય શિક્ષક), ગુજરાત રાજય યોગ બોર્ડના યોગ કો/યોગ ટ્રેનર, યોગ સાથે સંકળાયેલ NGOs કે સંસ્થાઓના કોઇ પણ એક સભ્ય અને એક ટેકનીકલ નિષ્ણાંતની ટીમ રહેશે. જે જિલ્લાકક્ષાએ/મહાનગરપાલિકા કક્ષાએ લેવલે યોજાનાર સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારની પસંદગી કરશે. અને તેઓના નામ ગુજરાત રાજય યોગ બોર્ડને આપશે.

(૩) જિલ્લા કક્ષાએ / મહાનગરપાલિકા કક્ષાએ પસંદગી કરવા માટે કુલઃ ૦૪ લોકોની ટીમ બનાવવામાં આવશે. જેમાં ગુજરાત રાજય યોગ બોર્ડના ઝોન કોર્ડીનેટર, જિલ્લા / મહાનગરપાલિકાના યોગ કોર્ડીનેટર, યોગ સાથે સંકળાયેલ છે

રાજય વ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત સૂર્ય નમસ્કાર સ્પર્ધા અંગેના આયોજન બાબત

આથી તમામ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લીધેલ / ભાગ લેનાર સ્પર્ધકને જણાવવાનું કે, ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધા અંતર્ગત આજ થી એટલે કે તા.૧૨/૧૨/૨૦૨૩ થી તા.૧૪/૧૨/૨૦૨૩ સુધી સાંજના ૦૪-૦૦ થી ૦૫-૦૦ કલાક દરમિયાન ત્રણ દિવસની તાલીમનું આયોજન BISAG ના માધ્યમથી કરવામાં આવેલ છે. જેની યુ ટયુબ ઉપર લાઇવ કરી લીંક મોકલવામાં આવે છે. જે તમામ લોકો આ વિડિયો થકી પ્રેકટીસ કરે તેવા આશય સાથે લીંકમાં વધુમાં વધુ લોકો જોડાવા વિનંતી છે. 

યુટયુબ લીંકઃ૧ https://youtube.com/live/0bOdIp13X_k?feature=share

યુટયુબ લીંકઃ૨ https://youtube.com/live/Z6O-xVXI3j4?feature=share

સૂર્ય નમસ્કાર બાયસેગ તાલીમ લાઇવ જોવાની લીંક




યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી “યોગ વિદ્યા” ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા સંયુકત રાષ્ટ્રસંઘની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ૨૧મી જુનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ" તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજુર કરવામાં આવેલ. જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧મી જુનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.

જેના ભાગરૂપે ગુજરાત સરકારશ્રી દ્વારા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના તા.૨૧/૦૬/૨૦૧૯ ના ઠરાવથી “ ગુજરાત રાજય યોગ બોર્ડ " ની રચના કરવામાં આવેલ છે. યોગ બોર્ડનો હેતુ સમગ્ર ગુજરાતમાં યોગનો વ્યાપ વધે, લોકો યોગ કરતા થાય અને સમગ્ર ગુજરાતમાં યોગ અંગેનો માહોલ ઉભો થાય અને લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરીકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા યોગના પ્રચાર પ્રસાર અર્થે તેમજ યોગ અંગે જાગૃતિ લાવવા માટે જિલ્લા

Post a Comment

Previous Post Next Post